No products in the cart.
davā Vina Ni Sāravāra _ દવા વિનાની સારવાર _ 3 + 1 Books
₹375.00₹440.00 (-15%)
માંદાએ સાજા થવા અને સાજાએ સાજા રહેવા માટે
Frequently Bought Together
- This item: davā Vina Ni Sāravāra _ દવા વિનાની સારવાર _ 3 + 1 Books(₹375.00
₹440.00(-15%)) - Pahelu Sukh Te Jate Narya - પહેલું સુખ તે જાતે નર્યા - 4 books(₹399.00
₹470.00)
દવા વિનાની સારવાર…
ખરેખર!?
જી હા, એક વાર આ બાબત વિચાર કરી જુઓ. દવા તો તમે ખુબ લીધી જ હશે. પણ, દવા વિના પણ તંદુરસ્ત રહી શકાય તો કેવી મજા આવે. ખરેખર તો એ જ સાચી રીત છે. અત્યારે ખોટા પ્રચારો અને લાઇફસ્ટાઇલના કારણે આપણે કેમિકલયુક્ત દવા પર એટલા બધા આધારિત થઇ ગયા છીએ કે નેચરલી સ્વસ્થ રહી શકાય એ વિજ્ઞાન જ ભૂલી ગયા છીએ.
આ 3+1 પુસ્તકો એ જ્ઞાન આપે છે જે ડૉક્ટર, દવા, હોસ્પિટલ અને એવી ઘણી બધી તકલીફોથી દૂર રાખવા મદદ કરી શકે છે. આ ચારેય વિષયો એવા છે જે ઘરના દરેક સભ્યો માટે અનુરૂપ છે. બસ, તો આ વાંચો, વિચારો, સમજો અને અનુસરો. એનું અદભુત પરિણામ પણ ટૂંક સમયમાં જ અનુભવશો.
by DIPAK DAMJIBHAI CHAUHAN
I have read ur other book also.