No products in the cart.
Ayurvediy Bhojapratha
₹225.00
મોટાભાગના રોગો ફક્ત આહારના સહારે મટી શકે છે, જો એનું યોગ્ય વિજ્ઞાન આપણે જાણતા હોઈએ તો!
આ પુસ્તક એ માટે આપણને મદદરૂપ બને છે.
Frequently Bought Together
- This item: Ayurvediy Bhojapratha(₹225.00)
- Aaharchikitsa(₹185.00)
- Kabjiyat(₹75.00)
- Tamara Sharirni Prakruti Olkho Ane Nirogi Raho(₹75.00)
જે જે આપણો ખોરાક છે એ સદીઓના અનુભવોના નિચોડરૂપે છે. ખોરાક અને આપણે સાથે સાથે ઈવૉલ્વ થયા છીએ. પ્રયોગો અને અનુભવો કરતાં કરતાં એવું ઘણું આપણે છોડ્યું જે આપણી બદલાતી જીવનશૈલીને અનુરૂપ ન હતું અને બીજું ઘણું એવું ઉમેર્યું જે આપણને આપણી આજની જીવન પદ્ધતિમાં વધુ અનુકૂળ આવતું હોય. પ્રકૃતિમાં ત્રણ ગુણોનો જે ખેલ છે એ શારીરિક સ્તરે વાત્ત, પિત્ત અને કફ છે, આપણે જે કંઈ આરોગીએ છીએ એની અસર આ ગુણો પર થતી હોય છે. આપણે ત્યાં આયુર્વેદે આ ત્રિગુણને બેલેન્સમાં રાખવા આહાર-વિજ્ઞાન રૂપે સુંદર અને અપનાવી શકાય એવી પદ્ધતિ કે રીત આપી છે. આ પદ્ધતિ કે રીત એટલે *આયુર્વેદીય ભોજનપ્રથા.*
આયુર્વેદ ક્ષેત્રમાં રહીને અમને આજના સમાજનું અને આહારને લગતા પ્રશ્નોનું જે દર્શન થયું છે એને આધારે આ પુસ્તક લખાયું છે. આશા છે કે આ પુસ્તક આપને અને આપના કુટુંબને તન – મનથી સ્વસ્થ રહેવા મદદરૂપ થશે.
– નિલેશ જોગલ
Reviews
There are no reviews yet.