No products in the cart.
બ્રહ્માંડ રહસ્યમય છે. તેની રહસ્યમયતા મનુષ્યની બુદ્ધિની પાર છે છતાં પણ તે રહસ્યમય સત્તાએ બ્રહ્માંડની જ પ્રતિકૃતિ તરીકે માનવપિંડને બનાવ્યો. આ માનવપિંડની અંદર બ્રહ્માંડની સર્વ ગતિવિધિ કઈ રીતે કાર્યરત રહી છે તેના રહસ્યો શ્રી વ્યાસમુનિએ મહાભારતમાં મૂકયા છે. આ રહસ્યો ઉઘાડવાની ચાવી શ્રીકૃષ્ણના મુખે શ્રીમદ્દ ભગવદ્દગીતામાં મૂકી છે.
શ્રી રાજેનભાઈએ શ્રીમદ્દ ભગવદ્દગીતાના રહસ્યોનું ઉદઘાટન આ અદ્દભૂત ચાવી વડે કઈ રીતે થઈ શકે તેનો આ પુસ્તક દ્વારા આંશિક પ્રયત્ન કર્યો છે. માનવપ્રજાને આ પુસ્તક અનેક રીતે હિતકારી બની રહે તેવી પ્રેમસહિત શુભેચ્છાઓ સાથે.
– સ્વામી બ્રહ્મવેદાંતજી
Additional information
ISBN | 978-93-85037-15-3 |
---|---|
Publication | Yuti Publication |
Size | 7 X 9.5 Inch |
Number Of Pages | 141 |
Author | Rajen Vakil |
Reviews
There are no reviews yet.